શ્રી લાલાબાપા મોચી જ્ઞાતિ યુવક મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ – ટીંબાવાડી, જૂનાગઢ દ્વારા  તા. ૨૬/૦૪/૨૦૨૬, રવિવારના પવિત્ર દિવસે  પાંચ દીકરીઓના સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી લાલાબાપા મોચી જ્ઞાતિ યુવક મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ – ટીંબાવાડી, જૂનાગઢ દ્વારા તા. ૨૬/૦૪/૨૦૨૬, રવિવારના પવિત્ર દિવસે પાંચ દીકરીઓના સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

અતિ આનંદ અને ગૌરવ સાથે જણાવવાનું કેશ્રી લાલાબાપા મોચી જ્ઞાતિ યુવક મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ – ટીંબાવાડી, જૂનાગઢ દ્વારાતા. ૨૬/...

20, Feb 2026
હળવદ મુકામે સમસ્ત મોચી સમાજ ની શાખ અટક ધરાવતા વંશજ પરીવારો ના પિન્ન પુર્વજો ના સતિ- સુરા-સંત ની દેરીઓ અને પાળિયાઓ ના વિકાસ સુવિધા ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે.
હળવદ મુકામે સમસ્ત મોચી સમાજ ની શાખ અટક ધરાવતા વંશજ પરીવારો ના પિન્ન પુર્વજો ના સતિ- સુરા-સંત ની દેરીઓ અને પાળિયાઓ ના વિકાસ સુવિધા ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે.

હળવદ મુકામે સમસ્ત મોચી સમાજ ની શાખ અટક ધરાવતા વંશજ પરીવારો ના પિન્ન પુર્વજો ના સતિ- સુરા-સંત ની દેરીઓ અને પાળિયાઓ મોજુદ...

20, Feb 2026
મોચી સમાજ નું ગૌરવ વધારતા શિહોર તાલુકા ના ગુણવંતભાઇ ચાવડા (શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ)
મોચી સમાજ નું ગૌરવ વધારતા શિહોર તાલુકા ના ગુણવંતભાઇ ચાવડા (શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ)

મોચી સમાજ અને ભાવનગરની શાન વધારનાર શિહોર તાલુકાની કીર્તિ પામનાર અને વડીયા પ્રાથમિક શાળાના અને ગામના માનીતા આચાર્ય પર સૌન...

17, Feb 2026
મોચી સમાજ  દ્વારકા ધર્મશાળા નું કાર્ય 80% પૂર્ણ થઈ ગયું છે/   ૧૭/૦૫/૨૦૨૬ - ભવ્ય ધર્મશાળા મોચી સમાજ ને ઉપયોગી બનશે
મોચી સમાજ દ્વારકા ધર્મશાળા નું કાર્ય 80% પૂર્ણ થઈ ગયું છે/ ૧૭/૦૫/૨૦૨૬ - ભવ્ય ધર્મશાળા મોચી સમાજ ને ઉપયોગી બનશે

 જય મોચી સમાજ હાલ દ્વારકા ધર્મશાળા નું કાર્ય 80% પૂર્ણ થઈ ગયું છે નજીક ના સમય અને સંભવિત તારીખ ૧૭/૦૫/૨૦૨૬ ભવ્ય ધર્મશાળા...

17, Feb 2026
એક સમાજ, એક રિવાજ/ મોચી જ્ઞાતિ મહાસંમેલન 01.03.26 વડોદરા ખાતે રાખવામાં આવેલ છે.
એક સમાજ, એક રિવાજ/ મોચી જ્ઞાતિ મહાસંમેલન 01.03.26 વડોદરા ખાતે રાખવામાં આવેલ છે.

એક સમાજ, એક રિવાજ 🤝જય લાલાબાપા..જય જાગઆસ્વામી..મોચી જ્ઞાતિ મહાસંમેલન 01.03.26 વડોદરા ખાતે રાખવામાં આવેલ છે.પ્રમુખ શ્રી....

17, Feb 2026
એક સમાજ-એક રિવાજ / મોચી સમાજ રિવાજો બદલવા વિશ્વ સંમેલન યોજશે
એક સમાજ-એક રિવાજ / મોચી સમાજ રિવાજો બદલવા વિશ્વ સંમેલન યોજશે

એક સમાજ-એક રિવાજ હેઠળ વિશ્વભરમાં કાર્યરત સંગઠનોના 300 લોકો 1 માર્ચે હાજરી આપશે.મોચી સમાજ રિવાજો બદલવા વિશ્વ સંમેલન યોજશે...

16, Feb 2026
ભાવનગર ભારતીય જનતા પાટીના સતત બીજી વખત મંત્રી બનવા શ્રી રંજનબેન રજનીકાંત ભાઈ પરમાર બુદલ ખૂબ ખૂલ અભિનંદન
ભાવનગર ભારતીય જનતા પાટીના સતત બીજી વખત મંત્રી બનવા શ્રી રંજનબેન રજનીકાંત ભાઈ પરમાર બુદલ ખૂબ ખૂલ અભિનંદન

 આપણા મોચી સમાજ નું ગૌરવ : સમાજનો સાથ સમાજનો વિકાસભાવનગર ભારતીય જનતા પાટીના સતત બીજી વખત મંત્રી બનવા શ્રી રંજનબેન રજનીકા...

12, Feb 2026
" એક સમાજ એક રિવાજ "
" એક સમાજ એક રિવાજ "

મોચી એકતા ચેરીટેબલ ટ્રસ્ટ,વડોદરા દ્વારા તા.1/3/2026, રવિવારના રોજ વડોદરા ખાતે દેશ અને વિદેશના મોચી સમાજના આગેવાનોનું મહા...

05, Feb 2026
મોચી એક્તા ચેરિટેબલ ટ્રસ્ટનો જીવનસાથી પસંદગી મેળો યોજાયો
મોચી એક્તા ચેરિટેબલ ટ્રસ્ટનો જીવનસાથી પસંદગી મેળો યોજાયો

મોચી એક્તા ચેરિટેબલ ટ્રસ્ટનો જીવનસાથી પસંદગી મેળો યોજાયો

05, Feb 2026